નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલા ફકીરભાઈ ભુરિયાના ધર્મપત્ની ફરિદાબેન ફકીરભાઈ ભુરિયાની વલસાડ ડાંગના સાંસદ ડો. કે.સી પટેલે મુલાકાત લઈ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યુનિટી થીમ આધારિત મહોત્સવ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની પ્રતિમા અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
No comments