'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી જાણીતા 'નટુકાકા' એટલે કે ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓને છેલ્લા એક વર્ષથી કેન્સર હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના મહેસાણાથી ઘનશ્યામ નાયકના સંબંધીઓ મુંબઈ જવા રવાના થયા છે.
No comments