વલસાડ ના કલ્યાણ બાગની ચાર રસ્તા નજીક આવેલીન દુકાનોને તોડી નાખવા ની નોટિસ વલસાડ નગર પાલિકા દ્વારા વેપારીઓ દ્રારા એડિશનલ કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું
વલસાડ નગર પાલિકા દ્રારા છેલ્લા એક સપ્તાહ થી શહેર માં આવેલી દુકાનો દ્રારા સરકારી જગ્યા માં કરવામાં આવેલ દબાણ હટાવાની જુબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે વલસાડ શહેર ના મુખ્ય માર્ગ પર આવેલ કલ્યાણ બાગ સર્કલ પાસે આશરે 25 વર્ષથી આવેલી દુકાનો ને નગર પાલિકા દ્રારા તોડી નાખવા ની નોટિસ આપતા વેપારી ઓએ વલસાડ જિલ્લા એડિશનલ કલેકટર ને રજુઆત કરી છે
આ વિસ્તારમાં આશરે 85થી વધુ નાની મોટી દુકાનો આવેલી છે... અચાનક જ પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા રાતોરાત નોટિસ ફટકારી ત્રણ દિવસ માં દુકાનો તોડી પાડવાની નોટિસ આપતા વેપારીઓ ચિતામાં મુકાયા છે



No comments