વલસાડના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. હરિશંકર અગ્રવાલના ધર્મપત્ની હરપ્યારી
દેવી અગ્રવાલનું તા.૧૩/૮/૨૦૨૦ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ૯૦ વર્ષની વયે નિધન થયું
છે. તેણી તેમના પરિવારમાં ત્રણ પુત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે. કોરોના મહામારીના
કારણે બેસણું કે અન્ય કોઇ વિધિ રાખવામાં આવી નથી.
No comments