/Valsad/આજ રોજ શહીદ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બાપુ ના પ્રિય ભજનોનુ સમરણ કરવામાં આવ્યું
આજ રોજ શહીદ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બાપુ ના પ્રિય ભજનોનુ સમરણ કરવામાં આવ્યું
No comments